ગુજરાત નો ઇતિહાસ
૧. લોથલ ક્યાં આવેલું છે ?
અમદાવાદ
૨. અશોક નો શિલાલેખ ક્યાં આવેલો છે ?
ગિરનારમાં
૩. રુદ્રદામા નો શિલાલેખ ક્યાં આવેલો છે ?
ગિરનારમાં
૪. મહમદ ગજનીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું ?
ભીમદેવ પહેલાનું
૫. ગુજરાત ના ઈતિહાસ માં અકબર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
મહમદ બેગડો
૬. મોઢેરાનું સૂર્યમંદિર કોણ સ્થાપિત કર્યું હતું ?
ભીમદેવ સોલંકી
૭. કર્ણાવતી સર્વપ્રથમ કોણે વસાવ્યું હતું ?
કર્ણદેવ પહેલાએ
૮. અમદાવાદ સર્વપ્રથમ કોણે વસાવ્યું હતું ?
અહમદશાહ બાદશાહે
૯. ગુજરાત ના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
કુમારપાળ
૧૦. અમદાવાદ નું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ?
કુતુબુદીન અહમદશાહે
૧૧. જૂનાગઢ અને ચાંપાનેર નો કિલ્લો કોણે જીત્યો હતો ?
મહમદ બેગડાએ
૧૨. ગિરનાર ના શિલાલેખો સોંપ્રથમ કોને પ્રાપ્ત થયા હતા ?
કર્નલ ટોડને
૧૩. પારસીઓ સૌ પ્રથમ ક્યાં બંદરે ઉતર્યા હતા ?
સંજાણ
૧૪. ધોળકા શહેર કયા નામ થી પહેલાં પ્રચલિત હતું ?
વિરાટનગર
૧૫. કુંભારિયા ના દેરાં કોણે બંધાવ્યા હતા ?
વિમળ શાહે
૧૬. ગુજરાત વિદ્યાપઠની સ્થાપના કઇ સાલમાં થઈ હતી ?
૧૯૨૦
૧૭. ગુજરાત વિદ્યાપઠની સ્થાપના કોણે કરી હતી ?
ગાંધીજીએ
૧૮. ગુજરાત નો સુવર્ણયુગ ક્યાં વંશમાં હતો ?
સોલંકી
૧૯. દેલવાડાના દેરાં કોણે બંધાવ્યા હતા ?
વસ્તુપાળ તેજપાલ
૨૦. કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી નાં અનુયાયી બન્યા ?
ખેડા
૨૧. ગુજરાત માં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર ક્યા રાજવી હતા ?
સયાજીરાવ ગાયકવાડ
૨૨. ગુજરાત માં છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
ચંદુલાલ દેસાઈ
૨૩. ગુજરાત નો પ્રથમ સત્યાગ્રહ ક્યો હતો ?
ખેડા
૨૪. આરઝી હકૂમત ની આગેવાની કોણે લીધી હતી ?
રતુભાઇ અદાણી
૨૫. ગાંધીજી એ સૌપ્રથમ આશ્રમ કયા સ્થાપ્યો હતો ?
કોચરબ
૨૬. ધરાસણા સત્યાગ્રહ ની આગેવાની કોણે લીધી હતી ?
સરોજિની નાયડુ
૨૭. બારડોલી સત્યાગ્રહ શા કારણે થયો હતો ?
જમીન પર ની મહેસૂલ ઓછી કરવા
૨૮. ગુજરાત માં મુસ્લિમ સત્તા કોણે સ્થાપી હતી ?
અલપખાન
૨૯. અકબર નો ગુજરાત પર વિજય કઈ સાલ માં થયો હતો ?
૧૫૭૩
૩૦. લોથલ સંસ્કૃતિ ની શોધ સર્વપ્રથમ કઈ સાલ માં થાય હતી ?
૧૯૫૪
૩૧. ગુજરાત માં બર્બરક જિષ્ણુ કે અવાંતીનાથા તરીકે ક્યો રાજા પ્રસિદ્ધ થઈ ગયો ?
સિદ્ધરાજ જયસિંહ
૩૨. ગાંધીજીએ પ્રથમ ખેડૂત આંદોલન ક્યાં થી શરૂ કર્યું હતું ?
ચંપારણ
૩૩. મહાત્મા ગાંધીએ અસહકારનું આંદોલન પાછું કેમ ખેંચી લીધું ?
ચોરિચોરા ની ઘટનાથી
૩૪. મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા ?
ગોપાલકૃષ્ણ ગોખલે
૩૫. ગુજરાત ના ઈતિહાસ માં ક્યો સત્રિય રાજા સોથી વધુ લોકપ્રિય હતો ?
રુદ્રદમના
૩૬. કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો ?
હેમચંદ્રાચર્ય
૩૭. ગુજરાત નો છેલ્લો હિંદુ રાજા કોણ હતો ?
કર્ણદેવ વાઘેલા
૩૮. સહસ્ત્રલિંગ તળાવ નું બાંધકામ કોણે કરાવ્યું હતું ?
સિદ્ધરાજ જયસિંહ
૩૯. મહમદ બેગડાની રાજધાની કઇ હતી ?
ચાંપાનેર
૪૦. ગુજરાત ની પ્રથમ સ્ત્રી રાજકર્તા કોણ હતી ?
મીનળદેવી
૪૧. ઓરંગઝેબ નો જન્મ ગુજરાત માં ક્યાં સ્થળે થયો હતો ?
દાહોદ
૪૨. અમદાવાદ માં સુરેન્દ્રનાથ બેનરજી ના અધ્યક્ષ પદે કોંગ્રેસ નું અધિવેશન કઈ સાલ માં ભરાયું હતું ?
૧૯૦૨
૪૩. ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?
પુષ્પગુપ્ત
૪૪. ગુજરાત માં રાષ્ટ્રકુટો ની રાજધાની કઇ હતી ?
વડોદરા
૪૫. મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?
ભીમદેવ સોલંકી ના સમયમાં
૪૬. કર્ણદેવ પહેલો ગુજરાતમાં શા માટે પ્રસિદ્ધ છે ?
તેણે કર્ણાવતી નગરી ની સ્થાપના કરી હતી
૪૭. ગુજરાતની રાજમાતા મીનળદેવી ક્યાં પ્રદેશ ની કુંવારી હતી ?
કર્ણાટક નાં રાજા ની કુંવારી હતી
૪૮. સિદ્ધરાજ નું પ્રથમ પરાક્રમ કયું હતું ?
તેણે બર્બરક પર વિજય પ્રાપ્ત કર્યો હતો
૪૯. મહમદ બેગડાએ સૂરસ્તરા માં ક્યું નગર વસાવ્યું હતું ?
જાફરબાદ
૫૦. ગુજરાત નો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો ?
વિસલદેવ વાઘેલા
૫૧. ગુજરાત માં મરાઠાઓ ની કાયમી સત્તા ક્યા શહેર માં રહી હતી ?
વડોદરા
૫૨. વડોદરા રાજ્ય ના છેલ્લા રાજવી કોણ હતા ?
પ્રતાસિંહ ગાયકવાડ
૫૩. વડોદરા જીતનાર પ્રથમ મરાઠા સરદાર કોણ હતા ?
ફતેહસિંહરાવ ગાયકવાડ
૫૪. ગુજરાતમાં સૌપ્રથમ ક્યા મુઘલ બાદશાહે સત્તા સ્થાપી હતી ?
અકબર
૫૫. બાદશાહ અકબરના સમય માં ગુજરાતમાં કઈ સવંત શરૂ થઈ હતી ?
ઇલાહી સવંત
૫૬. સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં ક્યો ધર્મ ફેલાયો ?
વૈષ્ણવ
૫૭. ગિરનાર પર્વત નું પોરણીક નામ શું છે ?
રેવતક
૫૮. સોલંકી રાજાઓ ના સમય માં ગુજરાત ક્યા નામે ઓળખાતું હતું ?
આનર્ત
૫૯. સિદ્ધરાજ જયસિંહ ક્યાં વંશનો રાજા હતો ?
સોલંકી વંશ
૬૦.૧૯૩૦ માં ગુજરાતના બનેલા ક્યા બનાવે આખા વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યું ?
દાંડીકૂચ
૬૧. ગુજરાતના સંત સુલતાન તરીકે કોણ જાણીતું છે ?
મુઝફફરશાહ પહેલો
૬૨. ગાંધીજી ના માતા નું નામ શું હતું ?
પૂતળી બાઈ
૬૩. ગુજરાત નો પોરણિક ઈતિહાસ કોના સમય થી શરૂ થાય છે ?
શર્યાતિ
૬૪. મોર્ય કાળ માં ગુજરાતનું પાટનગર કયું હતું ?
ગિરિનગર ( ગિરનાર )
૬૫. ક્યો પ્રદેશ લાટ નામે ઓળખાતો ?
મહી અને રેવા વચ્ચે નો પ્રદેશ
૬૬. મહાગુજરાત ની રચના માટે નું પ્રચંડ આંદોલન કોણે જગાવ્યું હતું ?
હિતેન્દ્રભાઈ દેસાઇ
૬૭. કઈ સાલ માં દ્વિભાષી મુંબઈ રાજ્ય ની રચના થઈ ?
૧૯૫૬
૬૮. વડોદરા રાજ્ય નું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે તેના વડા કોણ હતા ?
સર પ્રતાપસિંહ
૬૯. કઈ સાલ માં વડોદરા રાજ્ય નું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું ?
૧૯૪૯
૭૦. કઈ સાલ માં ગુજરાતમાં છપ્પનિયો દુકાળ પડયો હતો ?
ઇ. સ.૧૯૦૦
૭૧. કઈ સાલ માં શિવજીએ સુરત પર આક્રમણ કર્યું હતું ?
૧૬૬૪
૭૨. ૧૮૫૭ના વિપ્લવ માં વડોદરાના ક્યાં ગાયકવાડ રાજા અંગ્રેજો ને વફાદાર રહ્યા હતા ?
ખંડેરાવ
૭૩. ગુજરાતમાં ૧૮૫૭ના વિપ્લવ ની શરૂઆત કયાંથી થઈ હતી ?
અમદાવાદ
૭૪. અમદાવાદ શહેર ની સ્થાપના કઈ સાલ માં થઇ હતી ?
ઇ. સ.૧૪૧૧
૭૫. ગુજરાત કોલેજ ની સ્થાપના કઈ સાલ માં થઇ હતી ?
ઇ. સ.૧૮૭૯
૭૬. ગુજરાત ના કલાગુરુ નું બિરુદ કોને મળ્યું છે ?
રવિશંકર રાવળ
૭૭. ગુજરાતના મુક્સેવક તરીકે કોણ ખ્યાતિ પામ્યું છે
રવિશંકર મહારાજ
૭૮. કીર્તિમંદિર ક્યાં નેતા નું જન્મસ્થળ નું સ્મારક છે ?
ગાંધીજી
૭૯. દાંડીકૂચ ની શરૂઆત ગાંધીજી એ ક્યારે કરી હતી ?
૧૨ માર્ચ ૧૯૩૦
૮૦. ગાંધીજી ની હત્યા દિલ્હી માં ક્યાં સ્થળે થય હતી ?
બિરલા ભવન
૮૧. સોમનાથ ના યાત્રાળુ નો યાત્રાવેરો કોણે માફ કર્યો હતો ?
મીનળદેવી
૮૨. શ્રી કૃષ્ણ ના શાસન માં ગુજરાતની રાજધાની કઇ હતી ?
દ્વારિકા
૮૩. ગુજરાત કોલેજ ની સ્થાપના કઈ સાલ માં થઇ ?
૧૮૭૯
૮૪. અમદાવાદ ની પ્રસિદ્ધ જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?
અહમદશાહ
૮૫. સીદી સઈદની જાળી કઈ મસ્જિદ માં છે ?
શેખ સીદી સઈદની મસ્જિદ
૮૬. ગુજરાતનો પ્રથમ મુધલ સુબેદાર કોણ હતો ?
મિર્ઝા અઝીઝ કોકા
૮૭. કયા મુધાલ બાદશાહે અમદાવાદ માં ટંકશાળ સ્થાપી હતી ?
અકબર
૮૮. ગુજરાતમાં મુશાયરાની શરૂઆત કોણે કરવી હતી ?
અબ્દુલ રહીમ ખાનેખાનાન
૮૯. સુપ્રસિદ્ધ રાણકીવાવ કોણે બાંધવી હતી ?
રાણી ઉદમતીએ
૯૦. બારડોલી તાલુકાની લડત એ ત્યાંના ક્યાં વર્ગ ની લડત હતી ?
ખેડૂત
૯૧. મહાત્મા ગાંધીએ ગુજરાતની કય લડત ને ધર્મયુદ્ધ નું નામ આપ્યું હતું ?
અમદાવાદ મીલ સત્યાગ્રહ
૯૨. પારસી ઓ પોતાના ધર્મના પ્રતીક તરીકે કોની અદબ કરે છે ?
અગ્નિ ( આતશ )
૯૩. ગુજરાતમાં સોલંકી વંશની સત્તા ક્યાં રાજા ના સા સમયે સ્થપાઈ ?
મૂળરાજ
૯૪. સોલંકી વંશનો છેલ્લો રાજવી કોણ હતો ?
ત્રિભુવનપાલ
૯૫. વિશ્વરૂપ વિષ્ણુ ની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં કયાં આવેલી છે ?
શામળાજી
૯૬. બાદશાહ નો હજીરો નામ ની ઈમારત અમદાવાદ માં ક્યાં સ્થળે આવેલી છે ?
માણેક ચોકમાં
૯૭. હું કૂતરાં ની મોત મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં નહી આવું ? આ કોનું વિધાન છે ?
ગાંધીજી
૯૮. ઇ. સ ૧૮૫૭ ની ક્રાંતિ દરમિયાન મહત્વ નો ભાગ ભજવનાર ક્યો નેતા ગુજરાતમાં આવ્યો હતો ?
તાત્યા ટોપે
૯૯. મહાત્મા ગાંધીની જન્મજયંતી ને ક્યાં પ્રચલિત નામ થી ઓળખવામાં આવે છે ?
રેંટિયા બારશ
૧૦૦. મહાત્મા ગાંધીએ આધ્યાત્મિક ગુરૂ તરીકે
કોને સ્વીકાર્યા હતા ?
શ્રીમદ્ રાજચંદ્ર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો