Google Add's

રવિવાર, 19 સપ્ટેમ્બર, 2021

ગુજરાત નો ઇતિહાસ :- 100 MCQ

 ગુજરાત નો ઇતિહાસ                                                            

૧. લોથલ ક્યાં આવેલું છે ?


અમદાવાદ


૨. અશોક નો શિલાલેખ ક્યાં આવેલો છે ?


ગિરનારમાં


૩. રુદ્રદામા નો શિલાલેખ ક્યાં આવેલો છે ?


ગિરનારમાં


૪. મહમદ ગજનીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું ?


ભીમદેવ પહેલાનું


૫. ગુજરાત ના ઈતિહાસ માં અકબર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?


મહમદ બેગડો


૬. મોઢેરાનું સૂર્યમંદિર કોણ સ્થાપિત કર્યું હતું ?


ભીમદેવ સોલંકી


૭. કર્ણાવતી સર્વપ્રથમ કોણે વસાવ્યું હતું ?


કર્ણદેવ પહેલાએ


૮. અમદાવાદ સર્વપ્રથમ કોણે વસાવ્યું હતું ?


અહમદશાહ બાદશાહે


૯. ગુજરાત ના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે ?


કુમારપાળ


૧૦. અમદાવાદ નું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ?


કુતુબુદીન અહમદશાહે


૧૧. જૂનાગઢ અને ચાંપાનેર નો કિલ્લો કોણે જીત્યો હતો ? 


મહમદ બેગડાએ


૧૨. ગિરનાર ના શિલાલેખો સોંપ્રથમ કોને પ્રાપ્ત થયા હતા ? 


કર્નલ ટોડને


૧૩. પારસીઓ સૌ પ્રથમ ક્યાં બંદરે ઉતર્યા હતા ?


સંજાણ


૧૪. ધોળકા શહેર કયા નામ થી પહેલાં પ્રચલિત હતું ? 


વિરાટનગર


૧૫. કુંભારિયા ના દેરાં કોણે બંધાવ્યા હતા ?


વિમળ શાહે


૧૬. ગુજરાત વિદ્યાપઠની સ્થાપના કઇ સાલમાં થઈ હતી ?


૧૯૨૦


૧૭. ગુજરાત વિદ્યાપઠની સ્થાપના કોણે કરી હતી ?


ગાંધીજીએ


૧૮. ગુજરાત નો સુવર્ણયુગ ક્યાં વંશમાં હતો ?


સોલંકી


૧૯. દેલવાડાના દેરાં કોણે બંધાવ્યા હતા ?


વસ્તુપાળ તેજપાલ


૨૦. કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી નાં અનુયાયી બન્યા ?


ખેડા


૨૧. ગુજરાત માં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર ક્યા રાજવી હતા ?


સયાજીરાવ ગાયકવાડ


૨૨. ગુજરાત માં છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?


ચંદુલાલ દેસાઈ


૨૩. ગુજરાત નો પ્રથમ સત્યાગ્રહ ક્યો હતો ?


ખેડા


૨૪. આરઝી હકૂમત ની આગેવાની કોણે લીધી હતી ?


રતુભાઇ અદાણી


૨૫. ગાંધીજી એ સૌપ્રથમ આશ્રમ કયા સ્થાપ્યો હતો ? 


કોચરબ


૨૬. ધરાસણા સત્યાગ્રહ ની આગેવાની કોણે લીધી હતી ?


સરોજિની નાયડુ


૨૭. બારડોલી સત્યાગ્રહ શા કારણે થયો હતો ?


જમીન પર ની મહેસૂલ ઓછી કરવા


૨૮. ગુજરાત માં મુસ્લિમ સત્તા કોણે સ્થાપી હતી ? 


અલપખાન


૨૯. અકબર નો ગુજરાત પર વિજય કઈ સાલ માં થયો હતો ? 


૧૫૭૩


૩૦. લોથલ સંસ્કૃતિ ની શોધ સર્વપ્રથમ કઈ સાલ માં થાય હતી ?


૧૯૫૪


૩૧. ગુજરાત માં બર્બરક જિષ્ણુ કે અવાંતીનાથા તરીકે ક્યો રાજા પ્રસિદ્ધ થઈ ગયો ? 


સિદ્ધરાજ જયસિંહ


૩૨. ગાંધીજીએ પ્રથમ ખેડૂત આંદોલન ક્યાં થી શરૂ કર્યું હતું ? 


ચંપારણ


૩૩. મહાત્મા ગાંધીએ અસહકારનું આંદોલન પાછું કેમ ખેંચી લીધું ?


ચોરિચોરા ની ઘટનાથી


૩૪. મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા ?


ગોપાલકૃષ્ણ ગોખલે


૩૫. ગુજરાત ના ઈતિહાસ માં ક્યો સત્રિય રાજા સોથી વધુ લોકપ્રિય હતો ? 


રુદ્રદમના


૩૬. કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો ?


હેમચંદ્રાચર્ય


૩૭. ગુજરાત નો છેલ્લો હિંદુ રાજા કોણ હતો ? 


કર્ણદેવ વાઘેલા


૩૮. સહસ્ત્રલિંગ તળાવ નું બાંધકામ કોણે કરાવ્યું હતું ? 


સિદ્ધરાજ જયસિંહ


૩૯. મહમદ બેગડાની રાજધાની કઇ હતી ?


ચાંપાનેર


૪૦. ગુજરાત ની પ્રથમ સ્ત્રી રાજકર્તા કોણ હતી ?


મીનળદેવી


૪૧. ઓરંગઝેબ નો જન્મ ગુજરાત માં ક્યાં સ્થળે થયો હતો ?


દાહોદ


૪૨. અમદાવાદ માં સુરેન્દ્રનાથ બેનરજી  ના અધ્યક્ષ પદે કોંગ્રેસ નું અધિવેશન કઈ સાલ માં ભરાયું હતું ?


૧૯૦૨


૪૩. ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?


પુષ્પગુપ્ત


૪૪. ગુજરાત માં રાષ્ટ્રકુટો ની રાજધાની કઇ હતી ?


વડોદરા


૪૫. મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?


ભીમદેવ સોલંકી ના સમયમાં


૪૬. કર્ણદેવ પહેલો ગુજરાતમાં શા માટે પ્રસિદ્ધ છે ?


તેણે કર્ણાવતી નગરી ની સ્થાપના કરી હતી


૪૭. ગુજરાતની રાજમાતા મીનળદેવી ક્યાં પ્રદેશ ની કુંવારી હતી ?


કર્ણાટક નાં રાજા ની કુંવારી હતી 


૪૮. સિદ્ધરાજ નું પ્રથમ પરાક્રમ કયું હતું ?


તેણે બર્બરક પર વિજય પ્રાપ્ત કર્યો હતો


૪૯. મહમદ બેગડાએ સૂરસ્તરા માં ક્યું નગર વસાવ્યું હતું ?


જાફરબાદ


૫૦. ગુજરાત નો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો ? 


વિસલદેવ વાઘેલા


૫૧. ગુજરાત માં મરાઠાઓ ની કાયમી સત્તા ક્યા શહેર માં રહી હતી ?


વડોદરા


૫૨. વડોદરા રાજ્ય ના છેલ્લા રાજવી કોણ હતા ?


પ્રતાસિંહ ગાયકવાડ


૫૩. વડોદરા જીતનાર પ્રથમ મરાઠા સરદાર કોણ હતા ?


ફતેહસિંહરાવ ગાયકવાડ


૫૪. ગુજરાતમાં સૌપ્રથમ ક્યા મુઘલ બાદશાહે સત્તા સ્થાપી હતી ? 


અકબર


૫૫. બાદશાહ અકબરના સમય માં ગુજરાતમાં કઈ સવંત શરૂ થઈ હતી ? 


ઇલાહી સવંત


૫૬. સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં ક્યો ધર્મ ફેલાયો ?


વૈષ્ણવ


૫૭. ગિરનાર પર્વત નું પોરણીક નામ શું છે ? 


રેવતક


૫૮. સોલંકી રાજાઓ ના સમય માં ગુજરાત ક્યા નામે ઓળખાતું હતું ?


આનર્ત


૫૯. સિદ્ધરાજ જયસિંહ ક્યાં વંશનો રાજા હતો ?


સોલંકી વંશ


૬૦.૧૯૩૦ માં ગુજરાતના બનેલા ક્યા બનાવે આખા વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યું ?


દાંડીકૂચ


૬૧. ગુજરાતના સંત સુલતાન તરીકે કોણ જાણીતું છે ?


મુઝફફરશાહ પહેલો


૬૨. ગાંધીજી ના માતા નું નામ શું હતું ?


પૂતળી બાઈ


૬૩. ગુજરાત નો પોરણિક ઈતિહાસ કોના સમય થી શરૂ થાય છે ?


શર્યાતિ


૬૪. મોર્ય કાળ માં ગુજરાતનું પાટનગર કયું હતું ?


ગિરિનગર ( ગિરનાર )


૬૫. ક્યો પ્રદેશ લાટ નામે ઓળખાતો ?


મહી અને રેવા વચ્ચે નો પ્રદેશ 


૬૬. મહાગુજરાત ની રચના માટે નું પ્રચંડ આંદોલન કોણે જગાવ્યું હતું ? 


હિતેન્દ્રભાઈ દેસાઇ


૬૭. કઈ સાલ માં દ્વિભાષી મુંબઈ રાજ્ય ની રચના થઈ ?


૧૯૫૬


૬૮. વડોદરા રાજ્ય નું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે તેના વડા કોણ હતા ?


સર પ્રતાપસિંહ


૬૯. કઈ સાલ માં વડોદરા રાજ્ય નું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું ?


૧૯૪૯


૭૦. કઈ સાલ માં ગુજરાતમાં છપ્પનિયો દુકાળ પડયો હતો ?


ઇ. સ.૧૯૦૦


૭૧. કઈ સાલ માં શિવજીએ સુરત પર આક્રમણ કર્યું હતું ?


૧૬૬૪


૭૨. ૧૮૫૭ના વિપ્લવ માં વડોદરાના ક્યાં ગાયકવાડ રાજા અંગ્રેજો ને વફાદાર રહ્યા  હતા ?


ખંડેરાવ


૭૩. ગુજરાતમાં ૧૮૫૭ના વિપ્લવ ની શરૂઆત કયાંથી થઈ હતી ?


અમદાવાદ


૭૪. અમદાવાદ શહેર ની સ્થાપના કઈ સાલ માં થઇ હતી ?


ઇ. સ.૧૪૧૧


૭૫. ગુજરાત કોલેજ ની સ્થાપના કઈ સાલ માં થઇ હતી ?


ઇ. સ.૧૮૭૯


૭૬. ગુજરાત ના કલાગુરુ નું બિરુદ કોને મળ્યું છે ?


રવિશંકર રાવળ


૭૭. ગુજરાતના મુક્સેવક તરીકે કોણ ખ્યાતિ પામ્યું છે


રવિશંકર મહારાજ


૭૮. કીર્તિમંદિર ક્યાં નેતા નું જન્મસ્થળ નું સ્મારક છે ?


ગાંધીજી


૭૯. દાંડીકૂચ ની શરૂઆત ગાંધીજી એ ક્યારે કરી હતી ?


૧૨ માર્ચ ૧૯૩૦ 


૮૦. ગાંધીજી ની હત્યા દિલ્હી માં ક્યાં સ્થળે થય હતી ? 


બિરલા ભવન


૮૧. સોમનાથ ના યાત્રાળુ નો યાત્રાવેરો કોણે માફ કર્યો હતો ? 


મીનળદેવી 


૮૨. શ્રી કૃષ્ણ ના શાસન માં ગુજરાતની રાજધાની કઇ હતી ?


દ્વારિકા


૮૩. ગુજરાત કોલેજ ની સ્થાપના કઈ સાલ માં થઇ ?


૧૮૭૯


૮૪. અમદાવાદ ની પ્રસિદ્ધ જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? 


અહમદશાહ


૮૫. સીદી સઈદની જાળી કઈ મસ્જિદ માં છે ?


શેખ સીદી સઈદની મસ્જિદ


૮૬. ગુજરાતનો પ્રથમ મુધલ સુબેદાર કોણ હતો ?


મિર્ઝા અઝીઝ કોકા


૮૭. કયા મુધાલ બાદશાહે અમદાવાદ માં ટંકશાળ સ્થાપી હતી ? 


અકબર


૮૮. ગુજરાતમાં મુશાયરાની શરૂઆત કોણે કરવી હતી ?


અબ્દુલ રહીમ ખાનેખાનાન


૮૯. સુપ્રસિદ્ધ રાણકીવાવ કોણે બાંધવી હતી ?


રાણી ઉદમતીએ


૯૦. બારડોલી તાલુકાની લડત એ ત્યાંના ક્યાં વર્ગ ની લડત હતી ?


ખેડૂત


૯૧. મહાત્મા ગાંધીએ ગુજરાતની કય લડત ને ધર્મયુદ્ધ નું નામ આપ્યું હતું ? 


અમદાવાદ મીલ સત્યાગ્રહ


૯૨. પારસી ઓ પોતાના ધર્મના પ્રતીક તરીકે કોની અદબ કરે છે ?


અગ્નિ  ( આતશ )


૯૩. ગુજરાતમાં સોલંકી વંશની સત્તા ક્યાં રાજા ના સા સમયે સ્થપાઈ ?


મૂળરાજ


૯૪. સોલંકી વંશનો છેલ્લો રાજવી કોણ હતો ? 


ત્રિભુવનપાલ


૯૫. વિશ્વરૂપ વિષ્ણુ ની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં કયાં આવેલી છે ?


શામળાજી


૯૬. બાદશાહ નો હજીરો નામ ની ઈમારત અમદાવાદ માં ક્યાં સ્થળે આવેલી છે ? 


માણેક ચોકમાં


૯૭. હું કૂતરાં ની મોત મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં નહી આવું ? આ કોનું વિધાન છે ? 


ગાંધીજી


૯૮. ઇ. સ ૧૮૫૭ ની ક્રાંતિ દરમિયાન મહત્વ નો ભાગ ભજવનાર ક્યો નેતા ગુજરાતમાં આવ્યો હતો ? 


તાત્યા ટોપે


૯૯. મહાત્મા ગાંધીની જન્મજયંતી ને ક્યાં પ્રચલિત નામ થી ઓળખવામાં આવે છે ? 


રેંટિયા બારશ


૧૦૦. મહાત્મા ગાંધીએ આધ્યાત્મિક ગુરૂ તરીકે 


 કોને સ્વીકાર્યા હતા ? 


શ્રીમદ્ રાજચંદ્ર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Gujarat ma sauthi motu. || ગુજરાતનું સૌથી મોટું... || ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યું છે ?

  ગુજરાતનું સૌથી મોટું                                                              ૧. સૌથી મોટો જિલ્લો ( વસ્તીની દ્રષ્ટિએ ) :- અમદાવાદ  ૨. ...